<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	>
<channel>
	<title>Comments on: પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1</title>
	<atom:link href="http://parimiti.wordpress.com/2008/03/22/prem1/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://parimiti.wordpress.com/2008/03/22/prem1/</link>
	<description>અનુભુતીના અવકાશને ઓળંગવાનો પ્રયાસ</description>
	<pubDate>Sun, 20 Jul 2008 19:03:00 +0000</pubDate>
	<generator>http://wordpress.org/?v=MU</generator>
		<item>
		<title>By: pragnaju</title>
		<link>http://parimiti.wordpress.com/2008/03/22/prem1/#comment-159</link>
		<dc:creator>pragnaju</dc:creator>
		<pubDate>Sun, 25 May 2008 19:51:12 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/2008/03/22/prem1/#comment-159</guid>
		<description>“આપણી બગાડવૃત્તી અને લાપરવાહી હવે ભુતકાળની ચીજ બની જવી જોઈએ, કારણ કે પૃથ્વીને આપણે કંઈ માતા-પીતા પાસેથી વારસામાં નથી મેળવી. એ તો આપણને આપણાં સંતાનો તરફથી ઉછીની મળી છે"કેટલી સત્ય અને સચોટ વાત.
એક પ્રસંગ યાદ આવે છે.મારા ભત્રિજાના દિકરાએ અમેરીકામાં ગવર્નર માટેની પાર્ટીમા સારો ખર્ચો કરેલો તેથી તેમને તે સમારંભમા જવાનું આમંત્રણ હતું.ખર્ચાળ સ્વાદિષ્ટ ખાવાનું હતું પણ પાર્ટી બાદ જોયું તો લેફ્ટ ઓવર ઘણું હતુ તેથી તે પોતાની પાર્ટી માટે લઈ જવાની વાત કરી તો ઓરગેનાઈઝરે કહ્યું કે તે બધુ ગારબેજ થશે!આવુ અમેરિકામા બહુ જોવા મળે છે
 દાદાનો આ અંગે આવો વિચાર-પણ વિચાર કરતાં કરે છે-
"આ અમારે પાણીનો બગાડ કરવો પડે છે. હું જ્ઞાનીપુરુષ છું,તે મને તો,જ્ઞાનીપુરુષને ત્યાગાત્યાગ ન સંભવે,તોય મારે પાણીનો બગાડ કરવો પડે છે.અમારે આ પગે આવું થયેલું તેથી પેલા સંડાસમાં બેસવું પડે. પછી પાણી માટે પેલી સાંકળ ખેંચીએ,તે કેટલા બે ડાબડા પાણી જતું હશે? અને પાણીનો ત્રાસ છે, પાણી કીંમતી છે એથી?ના,પણ પાણીના જીવો કેટલા આમ અથડાઈ અથડાઈને વગર કામના માર્યા જાય !અને જ્યાં એક-બે ડાબડાથી ચાલે એવું છે, ત્યાં આટલો બધો પાણીનો બગાડ કેમ કરાય ? જો કે હું તો જ્ઞાનીપુરુષ છું, એટલે અમે તો આવી ભૂલ થાય કે તરત દવા નાખી દઈએ, એટલે અમારે કેટલાય મહિનાઓ સુધી ચાલ્યા કરે. પણ છતાં દવા તો અમારે પણ નાખવી પડે. કારણ કે ત્યાં ચાલે નહીં, જ્ઞાનીપુરુષ હોય કે ગમે તે હોય પણ કશું ચાલે નહીં. આ પોપાબાઈનું રાજ નથી, તો વીતરાગોનું રાજ છે, ચોવીસ તીર્થંકરોનું રાજ છે! તમને ગમે છે આ તીર્થંકરોની આવી વાત?" અને 
"સોબતમાં તો અથડામણ થાય થોડી ઘણી.પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત અનુભવ કહીએ છીએ.આ તો આપણું જ્ઞાન છે, તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકાર હોયને !"</description>
		<content:encoded><![CDATA[<p>“આપણી બગાડવૃત્તી અને લાપરવાહી હવે ભુતકાળની ચીજ બની જવી જોઈએ, કારણ કે પૃથ્વીને આપણે કંઈ માતા-પીતા પાસેથી વારસામાં નથી મેળવી. એ તો આપણને આપણાં સંતાનો તરફથી ઉછીની મળી છે&#8221;કેટલી સત્ય અને સચોટ વાત.<br />
એક પ્રસંગ યાદ આવે છે.મારા ભત્રિજાના દિકરાએ અમેરીકામાં ગવર્નર માટેની પાર્ટીમા સારો ખર્ચો કરેલો તેથી તેમને તે સમારંભમા જવાનું આમંત્રણ હતું.ખર્ચાળ સ્વાદિષ્ટ ખાવાનું હતું પણ પાર્ટી બાદ જોયું તો લેફ્ટ ઓવર ઘણું હતુ તેથી તે પોતાની પાર્ટી માટે લઈ જવાની વાત કરી તો ઓરગેનાઈઝરે કહ્યું કે તે બધુ ગારબેજ થશે!આવુ અમેરિકામા બહુ જોવા મળે છે<br />
 દાદાનો આ અંગે આવો વિચાર-પણ વિચાર કરતાં કરે છે-<br />
&#8220;આ અમારે પાણીનો બગાડ કરવો પડે છે. હું જ્ઞાનીપુરુષ છું,તે મને તો,જ્ઞાનીપુરુષને ત્યાગાત્યાગ ન સંભવે,તોય મારે પાણીનો બગાડ કરવો પડે છે.અમારે આ પગે આવું થયેલું તેથી પેલા સંડાસમાં બેસવું પડે. પછી પાણી માટે પેલી સાંકળ ખેંચીએ,તે કેટલા બે ડાબડા પાણી જતું હશે? અને પાણીનો ત્રાસ છે, પાણી કીંમતી છે એથી?ના,પણ પાણીના જીવો કેટલા આમ અથડાઈ અથડાઈને વગર કામના માર્યા જાય !અને જ્યાં એક-બે ડાબડાથી ચાલે એવું છે, ત્યાં આટલો બધો પાણીનો બગાડ કેમ કરાય ? જો કે હું તો જ્ઞાનીપુરુષ છું, એટલે અમે તો આવી ભૂલ થાય કે તરત દવા નાખી દઈએ, એટલે અમારે કેટલાય મહિનાઓ સુધી ચાલ્યા કરે. પણ છતાં દવા તો અમારે પણ નાખવી પડે. કારણ કે ત્યાં ચાલે નહીં, જ્ઞાનીપુરુષ હોય કે ગમે તે હોય પણ કશું ચાલે નહીં. આ પોપાબાઈનું રાજ નથી, તો વીતરાગોનું રાજ છે, ચોવીસ તીર્થંકરોનું રાજ છે! તમને ગમે છે આ તીર્થંકરોની આવી વાત?&#8221; અને<br />
&#8220;સોબતમાં તો અથડામણ થાય થોડી ઘણી.પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત અનુભવ કહીએ છીએ.આ તો આપણું જ્ઞાન છે, તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકાર હોયને !&#8221;</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: સુરેશ જાની</title>
		<link>http://parimiti.wordpress.com/2008/03/22/prem1/#comment-133</link>
		<dc:creator>સુરેશ જાની</dc:creator>
		<pubDate>Sun, 23 Mar 2008 07:39:51 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/2008/03/22/prem1/#comment-133</guid>
		<description>અહીં વિવેકાનંદના વીચારો વાંચી મને તેમના માટે માન અનેક ગણું વધી ગયું છે. માત્ર 39 વર્શની જીંદગીમાં આ મહામાનવે કેવાં કેવાં કામો કર્યા? 
આપણા દેશે અને ધર્મોપદેશકોએ તેમના વીચારોનો દસ ટકા પણ અમલ કર્યો હોત તો, તેમના મ્રુત્યુ બાદ દેશ સો વરસમાં ક્યાં નો ક્યાં પહોંચી ગયો હોત. 
હવે આ સુવીચારો પણ ' ગદ્ય સુર' ઉપર લેવા પડશે.</description>
		<content:encoded><![CDATA[<p>અહીં વિવેકાનંદના વીચારો વાંચી મને તેમના માટે માન અનેક ગણું વધી ગયું છે. માત્ર 39 વર્શની જીંદગીમાં આ મહામાનવે કેવાં કેવાં કામો કર્યા?<br />
આપણા દેશે અને ધર્મોપદેશકોએ તેમના વીચારોનો દસ ટકા પણ અમલ કર્યો હોત તો, તેમના મ્રુત્યુ બાદ દેશ સો વરસમાં ક્યાં નો ક્યાં પહોંચી ગયો હોત.<br />
હવે આ સુવીચારો પણ &#8216; ગદ્ય સુર&#8217; ઉપર લેવા પડશે.</p>
]]></content:encoded>
	</item>
</channel>
</rss>
